સ્નેહ સરવાણી - એક નવો ગુજરતી બ્લોગ
Posted in General on Friday, April 21, 2006 | 4 Comments »
નેહા ત્રિપાઠી, જે મારી મિત્ર છે, તેને હમણાં જ નવો ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે. સ્નેહ સરવાણી પર નેહા એ ૪ નાની કવિતાઓ - ગઝલ પબ્લિશ કરી છે જે ખરેખર ખુબ જ સુંદર છે.
નેહા ને એમના આ પ્રયત્ન બદલ મારા ખુબ ખુબ અભિનંદન.
www.sneh.wordpress.com
મૌલિક સોની